પ્લેન ક્રેશ થયું તેમાં કુલ 242 મુસાફરો સવાર હતા. જેમાં વિદેશના 58 નાગરિકો સવાર હતા. Ahmdabad Airport: અમદવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં એક વિમાન તૂટી પડ્યું છે. અદાણી એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયેલ છે તેવી પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયરની ટીમ ઘટના ... પ્લેન ક્રેશ બાદ અમદાવાદ એરપોર્ટ લિમિટેડ ફ્લાઈટ્સ સાથે કાર્યરત Authored by: ચિંતન રામી | I am Gujarat • 12 Jun 2025, 5:55 pm Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના, 50 થી વધુ લોકોના મોતની આશંકા, અનેક મૃતદેહ બહાર કઢાયા, જુઓ Video